Job 5:16 in Gujarati

Gujarati Gujarati Bible Job Job 5 Job 5:16

Job 5:16
તેથી ગરીબને આશા રહે છે અને દુષ્ટોનું મોઢું ચૂપ કરી દેવામાં આવશે.

Job 5:15Job 5Job 5:17

Job 5:16 in Other Translations

King James Version (KJV)
So the poor hath hope, and iniquity stoppeth her mouth.

American Standard Version (ASV)
So the poor hath hope, And iniquity stoppeth her mouth.

Bible in Basic English (BBE)
So the poor man has hope, and the mouth of the evil-doer is stopped.

Darby English Bible (DBY)
So the poor hath what he hopeth for, and unrighteousness stoppeth her mouth.

Webster's Bible (WBT)
So the poor hath hope, and iniquity stoppeth her mouth.

World English Bible (WEB)
So the poor has hope, And injustice shuts her mouth.

Young's Literal Translation (YLT)
And there is hope to the poor, And perverseness hath shut her mouth.

So
the
poor
וַתְּהִ֣יwattĕhîva-teh-HEE
hath
לַדַּ֣לladdalla-DAHL
hope,
תִּקְוָ֑הtiqwâteek-VA
iniquity
and
וְ֝עֹלָ֗תָהwĕʿōlātâVEH-oh-LA-ta
stoppeth
קָ֣פְצָהqāpĕṣâKA-feh-tsa
her
mouth.
פִּֽיהָ׃pîhāPEE-ha

Cross Reference

Psalm 107:42
તે જોઇને ન્યાયીઓ આનંદ પામશે; અને સઘળાં અન્યાયીઓનાં મોઢા બંધ થશે.

1 Samuel 2:8
યહોવા જ એકલા ગરીબ લોકોને ધૂળમાંથી ઉપાડે છે અને તેમની મુશ્કેલીઓ દુર કરે છે. યહોવા જ તેમને રાજાઓની સાથે બેસાડે છે અને ઇચ્છા પ્રમાંણે બહુમુલ્ય આસનો અને સન્માંન આપે છે. આ આખી ધરતી યહોવાની પોતાની છે, તેના પાયાઓ સુધી, યહોવાએ તેના પર જગત ઉભુ કર્યું છે.

Psalm 63:11
પરંતુ રાજા દેવમાં આનંદ કરશે, અને તેમાંના દરે કે જેણે તેમને આજ્ઞાંકિત રહેવા વચન આપ્યાં, તે તેમની સ્તુતિ કરશે, અને જૂઠાઓનાં મોંઢા બંધ કરી દેવાશે.

Exodus 11:7
પરંતુ ઇસ્રાએલના કોઈ પણ મનુષ્યને કશી પણ ઈજા થશે નહિ. કૂતરું પણ તેમની સામે ભસશે નહિ, ઇસ્રાએલના કોઈ પણ માંણસ અથવા તેમના કોઈ પણ જાનવરોને ઈજા થશે નહિ. એના પરથી તમે જાણી શકશો કે યહોવા મિસરીઓ તથા ઇસ્રાએલ પુત્રો વચ્ચે ભેદ રાખે છે.

Psalm 9:18
ભિખારીઓ કદીય ભૂલાઇ જશે નહિ. ગરીબોની આશા હંમેશ માટે નિરાશામાં નહિ ફેરવાય.

Isaiah 14:32
બીજા દેશમાંથી આવેલા સંદેશવાહકોને શો જવાબ આપવો? એ જ કે, યહોવાએ સિયોનની સ્થાપના કરી છે અને ત્યાં જ તેના ગરીબ અને કચડાયેલા લોકો આશ્રય મેળવશે.

Zechariah 9:12
તમે સઘળા બંદીવાનો, સુરક્ષિત જગ્યાએ આવો, હજુ પણ આશા છે, હું આજે તમને કહું છું કે, હું તમને તમે ભોગવેલાં કષ્ટો કરતા બેવડા આશીર્વાદ આપીશ.

Romans 3:19
જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર જે કહે છે તે બાબતો એવા માણસોને સંબોધીને કહેવામાં આવી છે કે જેઓ નિયમ હેઠળ છે. આ બાબત તેમને કોઈ પણ બહાના કાઢતા અટકાવે છે. તેથી આખું વિશ્વ દેવના ચુકાદા સામે ઉઘાડું પડી જશે.