Lamentations 5:9 in Gujarati

Gujarati Gujarati Bible Lamentations Lamentations 5 Lamentations 5:9

Lamentations 5:9
જીવને જોખમે અમારે રોટલો મેળવવો પડે છે; વગડામાં તરવારનું જોખમ છે.

Lamentations 5:8Lamentations 5Lamentations 5:10

Lamentations 5:9 in Other Translations

King James Version (KJV)
We gat our bread with the peril of our lives because of the sword of the wilderness.

American Standard Version (ASV)
We get our bread at the peril of our lives, Because of the sword of the wilderness.

Bible in Basic English (BBE)
We put our lives in danger to get our bread, because of the sword of the waste land.

Darby English Bible (DBY)
We have to get our bread at the risk of our lives, because of the sword of the wilderness.

World English Bible (WEB)
We get our bread at the peril of our lives, Because of the sword of the wilderness.

Young's Literal Translation (YLT)
With our lives we bring in our bread, Because of the sword of the wilderness.

We
gat
בְּנַפְשֵׁ֙נוּ֙bĕnapšēnûbeh-nahf-SHAY-NOO
our
bread
נָבִ֣יאnābîʾna-VEE
lives
our
of
peril
the
with
לַחְמֵ֔נוּlaḥmēnûlahk-MAY-noo
because
מִפְּנֵ֖יmippĕnêmee-peh-NAY
sword
the
of
חֶ֥רֶבḥerebHEH-rev
of
the
wilderness.
הַמִּדְבָּֽר׃hammidbārha-meed-BAHR

Cross Reference

Jeremiah 40:9
ગદાલ્યાએ તેમને અને તેમના માણસોને વચન આપ્યું કે, “બાબિલવાસીઓને તાબે થતાં ડરશો નહિ. આ દેશમાં ઠરીઠામ થઇને રહો અને બાબિલના રાજાની સેવા કરો. સૌ સારાવાના થશે.

Judges 6:11
એક દિવસ યહોવાનો દૂત અબીએઝેરી કુટુંબના યોઆશની માંલિકોના ઓફ્રાહ ગામે ગયો હતો અને ઓકના ઝાડ નીચે બેઠો. યોઆશનો પુત્ર ગિદિયોન મિદ્યાનીઓની નજર ન પડે માંટે દ્રાક્ષના કોલુમાં ઘઉં ઝૂડતો હતો.

2 Samuel 23:17
તે બોલ્યો, “ઓ યહોવા, આ હું કેવી રીતે પી શકું? એ તો માંરા માંટે પોતાના પ્રાણ સંકટમાં મૂકનાર આ ત્રણ શૂરવીરોનું લોહી પીધા બરાબર છે.”

Jeremiah 41:1
અલીશામાનો પુત્ર નથાન્યાનો પુત્ર ઇશ્માએલ રાજવી કુટુંબનો સભ્ય અને રાજાના મુખ્ય અધિકારીઓમાંનો એક હતો. તે દશ માણસો સાથે મિસ્પાહ ખાતે અહીકામના પુત્ર ગદાલ્યાને મળવા આવ્યો. ગદાલ્યાએ તેઓને ભોજન માટે આમંત્રણ આપ્યું.

Jeremiah 41:18
તેઓને ડર લાગતો હતો કે હવે તે સમાચાર બાબિલ પહોંચશે ત્યારે તેઓ શું કરશે. કારણ કે બાબિલના રાજાએ ગદાલ્યાને પસંદ કરીને નીમ્યો હતો અને ઇશ્માએલે ગદાલ્યાને મારી નાખ્યો.

Jeremiah 42:14
અને એમ કહેશો કે, “અમે આ દેશમાં રહેવા માગતા નથી. અમારે તો મિસર જવું છે, જ્યાં અમારે યુદ્ધ જોવું ન પડે કે રણશિંગડાનો નાદ સાંભળવો ન પડે, તેમ ખાવા માટે અનાજની પણ ખોટ ન પડે. અમારે તો ત્યાં રહેવું છે.’

Jeremiah 42:16
તો તમે જે યુદ્ધથી ડરો છો તે મિસરમાં પણ તમારો પીછો નહિ છોડે, જે દુકાળથી તમે ડરો છો તે મિસરમાં પણ તમારો પીછો પકડશે, અને ત્યાં તમે મરી જશો.

Ezekiel 4:16
એટલે તેમણે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, હું યરૂશાલેમનો અનાજનો ભંડાર ખાલી કરી નાખનાર છું, ત્યાંના લોકો ચિંતામાંને ચિંતામાં તોળી તોળીને ખાશે અને ભયના માર્યા માપી માપીને પાણી પીશે. બધા જ ભયભીત થઇ જશે.

Ezekiel 12:18
“હે મનુષ્યના પુત્ર, તારે જમતી વખતે ધ્રુજવું અને જળપાન કરતી વખતે ભય અને ચિંતાથી થરથરવું.