પ્રેરિતોનાં ક્રત્યો 11:3 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ પ્રેરિતોનાં ક્રત્યો પ્રેરિતોનાં ક્રત્યો 11 પ્રેરિતોનાં ક્રત્યો 11:3

Acts 11:3
તેઓએ કહ્યું, “તું લોકોના જે ઘરમાં ગયો તેઓ યહૂદિઓ નહોતા, અને તેઓએ સુન્નત કરાવી નહોતી! તેં તેઓની સાથે ખાધું પણ ખરું!”

Acts 11:2Acts 11Acts 11:4

Acts 11:3 in Other Translations

King James Version (KJV)
Saying, Thou wentest in to men uncircumcised, and didst eat with them.

American Standard Version (ASV)
saying, Thou wentest in to men uncircumcised, and didst eat with them.

Bible in Basic English (BBE)
Saying, You went to men without circumcision, and took food with them.

Darby English Bible (DBY)
saying, Thou wentest in to men uncircumcised and hast eaten with them.

World English Bible (WEB)
saying, "You went in to uncircumcised men, and ate with them!"

Young's Literal Translation (YLT)
saying -- `Unto men uncircumcised thou didst go in, and didst eat with them!'

Saying,
λέγοντεςlegontesLAY-gone-tase

ὅτιhotiOH-tee
Thou
wentest
in
πρὸςprosprose

ἄνδραςandrasAN-thrahs
to
ἀκροβυστίανakrobystianah-kroh-vyoo-STEE-an
men
ἔχονταςechontasA-hone-tahs
uncircumcised,
Εἰσῆλθεςeisēlthesees-ALE-thase
and
καὶkaikay
didst
eat
with
συνέφαγεςsynephagessyoon-A-fa-gase
them.
αὐτοῖςautoisaf-TOOS

Cross Reference

પ્રેરિતોનાં ક્રત્યો 10:28
પિતરે લોકોને કહ્યું, “તમે લોકો પોતે જાણો છો કે જે માણસ યહૂદિ નથી, તેની સાથે સંબંધ રાખવો અથવા અને ત્યાં જવું, એ યહૂદિ માણસને ઉચિત નથી; પણ દેવે મને દર્શાવ્યું છે કે મારે કોઈ પણ માણસને નાપાક અથવા અશુદ્ધ કહેવું નહિ.

લૂક 15:2
પછી ફરોશીઓ તથા શાસ્ત્રીઓએ ફરિયાદ કરવાની શરુંઆત કરી. “જુઓ! આ માણસ (ઈસુ) પાપીઓને આવકારે છે અને તેઓની સાથે ખાય છે!”

ગ લાતીઓને પત્ર 2:12
તે આમ બન્યું: જ્યારે પિતર સૌ પ્રથમ અંત્યોખ આવ્યો, ત્યારે તે બિનયહૂદિ લોકો સાથે જમ્યો અને બિનયહૂદિઓ સાથે સંલગ્ન થયો. પરંતુ પછી કેટલાએક યહૂદિ માણસોને યાકૂબે મોકલ્યા. જ્યારે આ યહૂદિ લોકો આવ્યા ત્યારે, પિતરે બિનયહૂદિઓ સાથે જમવાનું બંધ કર્યુ. પિતર બિનયહૂદિઓથી અલગ થઈ ગયો. તે યહૂદિઓથી ગભરાતો હતો જેઓ માનતા હતા કે બધા જ બિનયહૂદિઓની સુન્નત કરવી જોઈએ.

પ્રેરિતોનાં ક્રત્યો 10:23
પિતરે તે માણસોને અંદર આવીને રાત્રે રહેવા માટે કહ્યું.બીજે દિવસે પિતર તૈયાર થયો અને ત્રણ માણસો સાથે ગયો. યાફામાંથી કેટલાક વિશ્વાસીઓ પિતર સાથે ગયા.

પ્રેરિતોનાં ક્રત્યો 10:48
તેથી પિતરે કર્નેલિયસ, તેનાં સગા અને મિત્રોને ઈસુ ખ્રિસ્તના નામે બાપ્તિસ્મા આપવાની આજ્ઞા કરી. પછી લોકોએ પિતરને તેઓની સાથે થોડા દિવસ રહેવા માટે કહ્યું.

1 કરિંથીઓને 5:11
હું તમને તે જણાવવા લખી રહ્યો છું કે તે વ્યક્તિની સાથે તમારે સંકળાવું નહિ જે પોતાને ખ્રિસ્તમાં ભાઈ કહેવડાવે પરંતુ વ્યભિચારનું પાપ કરે, અથવા સ્વાર્થી હોય, અથવા મૂર્તિની ઉપાસના કરે, અથવા લોકો સાથે ખરાબ વાણી ઉચ્ચારે, અથવા છાકટો હોય, અથવા લોકોને છેતરે. આવી વ્યક્તિ સાથે તો ભોજન પણ કરશો નહિ.

2 યોહાનનો પત્ર 1:10
જો કોઈ વ્યક્તિ તમારી પાસે આવે છે, પરંતુ આ બોધ લાવતો નથી, તો તમારા ઘરમાં તેનો સ્વીકાર કરો નહિ. તેને આવકારો નહિ.