ગીતશાસ્ત્ર 80:16 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ ગીતશાસ્ત્ર ગીતશાસ્ત્ર 80 ગીતશાસ્ત્ર 80:16

Psalm 80:16
તમારા “દ્રાક્ષાવેલા”ને કાપી નાખ્યો છે અને અગ્નિથી બાળી નાખ્યા છે. તમારા ક્રોધથી તમારા લોકો નાશ પામશે.

Psalm 80:15Psalm 80Psalm 80:17

Psalm 80:16 in Other Translations

King James Version (KJV)
It is burned with fire, it is cut down: they perish at the rebuke of thy countenance.

American Standard Version (ASV)
It is burned with fire, it is cut down: They perish at the rebuke of thy countenance.

Bible in Basic English (BBE)
It is burned with fire; it is cut down: they are made waste by the wrath of your face.

Darby English Bible (DBY)
It is burned with fire, it is cut down; they perish at the rebuke of thy countenance.

Webster's Bible (WBT)
And the vineyard which thy right hand planted, and the branch that thou madest strong for thyself.

World English Bible (WEB)
It's burned with fire. It's cut down. They perish at your rebuke.

Young's Literal Translation (YLT)
Burnt with fire -- cut down, From the rebuke of Thy face they perish.

It
is
burned
שְׂרֻפָ֣הśĕrupâseh-roo-FA
with
fire,
בָאֵ֣שׁbāʾēšva-AYSH
down:
cut
is
it
כְּסוּחָ֑הkĕsûḥâkeh-soo-HA
they
perish
מִגַּעֲרַ֖תmiggaʿăratmee-ɡa-uh-RAHT
rebuke
the
at
פָּנֶ֣יךָpānêkāpa-NAY-ha
of
thy
countenance.
יֹאבֵֽדוּ׃yōʾbēdûyoh-vay-DOO

Cross Reference

ગીતશાસ્ત્ર 39:11
યહોવા, જીવન જીવવાનો સાચો રસ્તો શીખવવા માટે તમે જે લોકો ખોટાં કાર્યો કરે છે તેને શિક્ષા કરો છો એ લોકો જે વસ્તુ ઇચ્છે છે અને જેની ઇચ્છા રાખે છે તેનો તમે નાશ કરો છો. જેમ ઉધઇ કપડાનો નાશ કરે છે. હા, અમારાં જીવન એક નાના વાદળ જેવાં છે. જે જલ્દી અદ્રશ્ય થઇ જાય છે.

ગીતશાસ્ત્ર 76:6
હે યાકૂબના દેવ, તમારી ધમકીથી રથ અને ઘોડા બંને ચિરનિદ્રામાં પડ્યાં છે.

ગીતશાસ્ત્ર 79:5
હે યહોવા, તમે અમારા ઉપર ક્યાં સુધી કોપાયમાન રહેશો ? તમારા કોપનો અગ્નિ ક્યાં સુધી સળગતો રહેશે?

ગીતશાસ્ત્ર 90:7
કારણ, તમારા કોપથી અમારો નાશ થાય છે, અને તમારા રોષથી અમને ત્રાસ થાય છે.

યશાયા 27:11
તેના વૃક્ષોની ડાળીઓ જ્યારે સૂકાશે ત્યારે તેઓને ભાંગી નાખવામાં આવશે; અને સ્ત્રીઓ આવીને તેમને બળતણ તરીકે વાપરશે; કારણ, એ પ્રજા સમજણ વગરની છે.અને તેથી એનો સર્જનહાર દેવ, તેના પર દયા નહિ લાવે, તેના પર કૃપા નહિ કરે.

હઝકિયેલ 20:47
દક્ષિણના જંગલમાં જઇને મારી ચેતવણી ઉચ્ચાર, તેમને કહે કે; ‘યહોવાની વાણી સાંભળ; આ યહોવા મારા માલિકના વચન છે; હું તને આગ લગાડું છું, એ તારા એકેએક લીલાં તેમજ સૂકાં વૃક્ષને સ્વાહા કરી જશે. એને કોઇ હોલવી નહિ શકે. એ દક્ષિણથી ઉત્તર સુધી ફેલાઇ જશે અને એકેએક માણસનો ચહેરો એનાથી દાઝી જશે.

યોહાન 15:6
જો કોઈ વ્યક્તિ મારામાં રહેતી નથી તો પછી તે ડાળી ફેંકી દેવા જેવી છે. તે ડાળી નાશ પામે છે. લોકો સુકાઈ ગયેલી ડાળીઓ ઉપાડી લે છે અને તેને અગ્નિમાં નાખીને બાળી નાખે છે.

2 થેસ્સલોનિકીઓને 1:9
તે લોકો અનંતકાળ સુધી ચાલતા વિનાશથી દંડાશે અને પ્રભુનું સાનિધ્ય તેઓને માટે અલભ્ય બનશે. તેઓ તેના મહિમાવાન સાર્મથ્યથી દૂર રખાશે.