Psalm 9:20
હે યહોવા, તેઓને ભયભીત કરો, જેથી તેઓ એમ જાણે કે તેઓ માત્ર સામાન્ય મનુષ્યો છે.
Psalm 9:20 in Other Translations
King James Version (KJV)
Put them in fear, O LORD: that the nations may know themselves to be but men. Selah.
American Standard Version (ASV)
Put them in fear, O Jehovah: Let the nations know themselves to be but men. Selah
Bible in Basic English (BBE)
Put them in fear, O Lord, so that the nations may see that they are only men. (Selah.)
Darby English Bible (DBY)
Put them in fear, Jehovah: that the nations may know themselves to be but men. Selah.
Webster's Bible (WBT)
Arise, O LORD; let not man prevail: let the heathen be judged in thy sight.
World English Bible (WEB)
Put them in fear, Yahweh. Let the nations know that they are only men. Selah.
Young's Literal Translation (YLT)
Appoint, O Jehovah, a director to them, Let nations know they `are' men! Selah.
| Put | שִׁ֘יתָ֤ה | šîtâ | SHEE-TA |
| them in fear, | יְהוָ֨ה׀ | yĕhwâ | yeh-VA |
| O Lord: | מוֹרָ֗ה | môrâ | moh-RA |
| nations the that | לָ֫הֶ֥ם | lāhem | LA-HEM |
| may know | יֵדְע֥וּ | yēdĕʿû | yay-deh-OO |
| themselves | גוֹיִ֑ם | gôyim | ɡoh-YEEM |
| to be but men. | אֱנ֖וֹשׁ | ʾĕnôš | ay-NOHSH |
| Selah. | הֵ֣מָּה | hēmmâ | HAY-ma |
| סֶּֽלָה׃ | selâ | SEH-la |
Cross Reference
યશાયા 31:3
મિસરીઓ પણ માણસ છે, તેઓ દેવ નથી; તેમના ઘોડા પણ માંસના બનેલા છે, અમર નથી. જ્યારે યહોવા હાથ ઉગામશે ત્યારે મદદ કરનાર ઠોકર ખાશે અને મદદ લેનાર પડી જશે, અને તેઓ બધા જ એકી સાથે સમાપ્ત થઇ જશે.
પ્રેરિતોનાં ક્રત્યો 12:22
લોકોએ પોકાર કર્યો, “આ વાણી દેવની છે, એક માણસની નથી!”
હઝકિયેલ 30:13
યહોવા મારા માલિકના આ વચન છે: “હું મેમ્ફિસની મૂર્તિઓનો અનેપૂતળાંઓનો નાશ કરીશ. મિસરમાં કોઇ રાજકર્તા નહિ રહે. આખા દેશમાં ભય વ્યાપી જશે.
હઝકિયેલ 28:9
તેઓ તારો પ્રાણ લેવા આવશે ત્યારે પણ તું એમ જ કહેતો રહીશ કે, “હું દેવ છું?” તું દેવ નથી, તું તો કેવળ માણસ જ છે. અને તે પણ વધ કરનારાઓના હાથમાં પડેલો છે.
હઝકિયેલ 28:2
“હે મનુષ્યના પુત્ર, તું તૂરના રાજવીને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે:“‘તું અભિમાનથી ફુલાઇ ગયો છે અને દેવ હોવાનો દાવો કરે છે, તું કહે છે, “દેવની જેમ હું સમુદ્રોની મધ્યે આસન પર બેસું છું.” તું દેવના જેવો જ્ઞાની હોવાનો દાવો ભલે કરે, પરંતુ તું નાશવંત મનુષ્ય છે, દેવ નહિ.
ચર્મિયા 32:40
હું તેઓની સાથે એક કાયમી કરાર કરીશ, હું સદાય તેમની ભલાઇ કરતા અટકીશ નહિ, અને તેમના હૃદયમાં મારે વિષે એવું દૈવત્વ ઉત્પન કરીશ કે, તેઓ કદી મારાથી વિમુખ ન થઇ જાય.
ગીતશાસ્ત્ર 82:6
મેં કહ્યું કે “તમે દેવો છો, અને તમે પરાત્પર દેવના દીકરાઓ છો.
ગીતશાસ્ત્ર 76:12
પૃથ્વીના રાજાઓ તેમનો ભય રાખે છે, કારણ સરદારોનો ગર્વ તે તોડી નાખે છે.
ગીતશાસ્ત્ર 62:9
ખરેખર લોકો મદદ કરી શકતા નથી, દેવની સાથે સરખાવીએ તો, તેઓ કાંઇજ નથી; ફકત તમારી દમન અને દબાણથી હવાના એક સુસવાટા સમાન છે.
પુનર્નિયમ 2:25
આકાશ નીચે વસતા બધા લોકોને આદ્વથી તમાંરાથી ગભરાતા અને બીતા રહે એમ હું કરીશ; બધા ભયથી થથરશે જ્યારે તેઓ તમાંરા વિષે સાંભળશે.’
નિર્ગમન 23:27
“તમે જ્યારે દુશ્મનો સાથે લડતા હશો, ત્યારે હું માંરુ મહાબળ તમાંરી સામે મોકલીશ અને તે બધાંને હું થથરાવી દઈશ. તથા તમાંરા બધા જ દુશ્મનો તમાંરાથી ભાગી જાય એવું હું કરીશ.”
નિર્ગમન 15:16
તેઓ ઉપર ભય અને ત્રાસ આવી પડયા, તમાંરા બાહુબળે સ્તબ્ધ બની પથ્થર જેવા થયા, અને તું જ છોડાવી લાવ્યો, ઊભા એટલામાં; એ ‘યહોવા’ સમૂહમાં તારી પ્રજા ચાલી જાય.