Isaiah 63:4
કારણ, શત્રુઓને સજા કરી મારા પોતાના લોકોને મુકત કરવાનો મેં નક્કી કરેલો સમય આવી ચૂક્યો છે.
Isaiah 63:4 in Other Translations
King James Version (KJV)
For the day of vengeance is in mine heart, and the year of my redeemed is come.
American Standard Version (ASV)
For the day of vengeance was in my heart, and the year of my redeemed is come.
Bible in Basic English (BBE)
For the day of punishment is in my heart, and the year for the payment of the price for my people has come.
Darby English Bible (DBY)
For the day of vengeance was in my heart, and the year of my redeemed had come.
World English Bible (WEB)
For the day of vengeance was in my heart, and the year of my redeemed is come.
Young's Literal Translation (YLT)
For the day of vengeance `is' in my heart, And the year of my redeemed hath come.
| For | כִּ֛י | kî | kee |
| the day | י֥וֹם | yôm | yome |
| of vengeance | נָקָ֖ם | nāqām | na-KAHM |
| heart, mine in is | בְּלִבִּ֑י | bĕlibbî | beh-lee-BEE |
| and the year | וּשְׁנַ֥ת | ûšĕnat | oo-sheh-NAHT |
| redeemed my of | גְּאוּלַ֖י | gĕʾûlay | ɡeh-oo-LAI |
| is come. | בָּֽאָה׃ | bāʾâ | BA-ah |
Cross Reference
Isaiah 34:8
કારણ કે, તે યહોવાનો વૈર વાળવાનો દિવસ હશે, સિયોનના શત્રુઓ પર બદલો લેવાનું વર્ષ હશે.
Isaiah 35:4
જેઓ ચિંતાતુર છે, “તેઓને કહો દ્રઢ થાઓ, ડરશો નહિ; જુઓ, તમારા દેવ! તમારો ઉદ્ધાર કરવા અને તમારા શત્રુઓને સજા કરવા આવે છે.”
Isaiah 61:2
જે લોકો શોક કરે છે તેઓને એમ કહેવા મને મોકલ્યો છે કે, તમારા માટે યહોવાની કૃપાનો દિવસ આવી પહોંચ્યો છે. અને તમારા શત્રુઓ માટે યહોવાના કોપનો દિવસ આવી પહોંચ્યો છે.
Jeremiah 51:6
બાબિલમાંથી ભાગી જાઓ! સૌ પોતપોતાના જીવ બચાવવા નાસી જાઓ! બાબિલના પાપે તમે મરશો નહિ, કારણ કે બદલો લેવાનો આ યહોવાનો સમય છે. તે તેને ઘટતી સજા કરી રહ્યા છે.
Zechariah 3:8
હે પ્રમુખ યાજક યહોશુઆ, તું અને તારી મદદમાં રહેનાર યાજકો, હવે સાંભળો, કારણ, તમે શું બનવાનું છે તે માટેના ઉદાહરણો છો. જુઓ, હું શાખા નામે ઓળખાતા મારા સેવકને લઇ આવીશ.
Luke 21:22
પ્રબોધકોએ જ્યારે દેવ તેના લોકોને શિક્ષા કરશે તે આ સમયની બાબતમાં ઘણું બધું લખ્યું છે. તે આ સમય છે. જ્યારે આ બધું પરિપૂર્ણ થાય.
Revelation 6:9
તે હલવાને પાંચમી મુદ્રા ઉઘાડી. પછી મેં કેટલાક આત્માઓને વેદી નીચે જોયા. તે એ લોકોના આત્માઓ હતા જેઓ દેવના સંદેશને વફાદાર હતા. તથા જે સત્ય તેઓને પ્રાપ્ત થયુ હતું, તેમાં તેઓ વિશ્વાસુ હતા તેથી તેઓને મારી નાખવામાં આવ્યા હતા.
Revelation 11:13
તે જ સમયે ત્યાં એક મોટો ધરતીકંપ થયો. શહેરનો દશમો ભાગ નાશ પામ્યો. અને 7,000 લોકો ધરતીકંપમાં મૃત્યુ પામ્યા. જે લોકો મૃત્યુ પામ્યા નહોતા તે ઘણા ગભરાયા હતા. તેઓએ આકાશના દેવને મહિમા આપ્યો.
Revelation 18:20
ઓ આકાશ! આના કારણે આનંદિત થાઓ. સંતો, પ્રેરિતો અને પ્રબોધકો, આનંદ કરો. તેણે તમારી સાથે જે કાંઇ કર્યું તેને કારણે દેવે તેને શિક્ષા કરી.”‘