Judges 10:10
પછી ઈસ્રાએલીઓએ યહોવાને પોકારીને કહ્યું, “અમે અમાંરા દેવ, તમને તજી દઈને બઆલની પૂજા કરી અને તમાંરી વિરુદ્ધ પાપ કર્યુ છે.”
Cross Reference
1 Kings 17:24
તેથી તે સ્ત્રીએ કહ્યું, “હવે હું ખાતરી પૂર્વક જાણું છું કે તમે દેવના માંણસ છો, અને તમે બોલો છો તે યહોવાનું વચન છે તે સત્ય છે.”
2 Kings 2:15
યરીખોના પ્રબોધકોના સંઘે તેને દૂરથી જોયો અને કહ્યું, “એલિયાની શકિત એલિશા પર ઊતરી છે.” તેઓ તેને મળવા આવ્યા અને આદરપૂર્વક તેને પ્રણામ કર્યા.
2 Kings 4:27
તે ટેકરી પર દેવભકત એલિશાના પગમાં પડી, તેને દૂર કરવા ગેહઝીન આગળ આવ્યો પણ એલિશાએ કહ્યું, “એ છો રહેતી, એના માંથે ભારે દુ:ખ છે, અને યહોવાએ એ વાત માંરાથી છુપાવી છે, મને કહ્યું નથી.”
Hebrews 11:35
સ્ત્રીઓના વિશ્વાસને કારણે કેટલાક પુરુંષો મૃત્યુ પામેલા સજીવન થયા અને તેઓને પાછા મળ્યા. કેટલાક રિબાઈને માર્યા ગયા, મુક્ત થવાને બદલે તેઓએ મરવાનું પસંદ કર્યુ તેમને વિશ્વાસ હતો કે પુનરુંત્થાન દ્ધારા તેઓ વધું સારું જીવન પ્રાપ્ત કરશે.
And the children | וַֽיִּזְעֲקוּ֙ | wayyizʿăqû | va-yeez-uh-KOO |
of Israel | בְּנֵ֣י | bĕnê | beh-NAY |
cried | יִשְׂרָאֵ֔ל | yiśrāʾēl | yees-ra-ALE |
unto | אֶל | ʾel | el |
Lord, the | יְהוָ֖ה | yĕhwâ | yeh-VA |
saying, | לֵאמֹ֑ר | lēʾmōr | lay-MORE |
We have sinned | חָטָ֣אנוּ | ḥāṭāʾnû | ha-TA-noo |
because both thee, against | לָ֔ךְ | lāk | lahk |
we have forsaken | וְכִ֤י | wĕkî | veh-HEE |
עָזַ֙בְנוּ֙ | ʿāzabnû | ah-ZAHV-NOO | |
God, our | אֶת | ʾet | et |
and also served | אֱלֹהֵ֔ינוּ | ʾĕlōhênû | ay-loh-HAY-noo |
וַֽנַּעֲבֹ֖ד | wannaʿăbōd | va-na-uh-VODE | |
Baalim. | אֶת | ʾet | et |
הַבְּעָלִֽים׃ | habbĕʿālîm | ha-beh-ah-LEEM |
Cross Reference
1 Kings 17:24
તેથી તે સ્ત્રીએ કહ્યું, “હવે હું ખાતરી પૂર્વક જાણું છું કે તમે દેવના માંણસ છો, અને તમે બોલો છો તે યહોવાનું વચન છે તે સત્ય છે.”
2 Kings 2:15
યરીખોના પ્રબોધકોના સંઘે તેને દૂરથી જોયો અને કહ્યું, “એલિયાની શકિત એલિશા પર ઊતરી છે.” તેઓ તેને મળવા આવ્યા અને આદરપૂર્વક તેને પ્રણામ કર્યા.
2 Kings 4:27
તે ટેકરી પર દેવભકત એલિશાના પગમાં પડી, તેને દૂર કરવા ગેહઝીન આગળ આવ્યો પણ એલિશાએ કહ્યું, “એ છો રહેતી, એના માંથે ભારે દુ:ખ છે, અને યહોવાએ એ વાત માંરાથી છુપાવી છે, મને કહ્યું નથી.”
Hebrews 11:35
સ્ત્રીઓના વિશ્વાસને કારણે કેટલાક પુરુંષો મૃત્યુ પામેલા સજીવન થયા અને તેઓને પાછા મળ્યા. કેટલાક રિબાઈને માર્યા ગયા, મુક્ત થવાને બદલે તેઓએ મરવાનું પસંદ કર્યુ તેમને વિશ્વાસ હતો કે પુનરુંત્થાન દ્ધારા તેઓ વધું સારું જીવન પ્રાપ્ત કરશે.