Numbers 26:11 in Gujarati

Gujarati Gujarati Bible Numbers Numbers 26 Numbers 26:11

Numbers 26:11
તેમ છતાં કોરાહના વંશજો મૃત્યુ પામ્યા નહોતા.

Numbers 26:10Numbers 26Numbers 26:12

Numbers 26:11 in Other Translations

King James Version (KJV)
Notwithstanding the children of Korah died not.

American Standard Version (ASV)
Notwithstanding, the sons of Korah died not.

Bible in Basic English (BBE)
But death did not overtake the sons of Korah.

Darby English Bible (DBY)
But the children of Korah died not.

Webster's Bible (WBT)
Notwithstanding the children of Korah died not.

World English Bible (WEB)
Notwithstanding, the sons of Korah didn't die.

Young's Literal Translation (YLT)
and the sons of Korah died not.

Notwithstanding
the
children
וּבְנֵיûbĕnêoo-veh-NAY
of
Korah
קֹ֖רַחqōraḥKOH-rahk
died
לֹאlōʾloh
not.
מֵֽתוּ׃mētûmay-TOO

Cross Reference

Exodus 6:24
કોરાહના પુત્રો: આસ્સીર, એલ્કાનાહ અને અબિઆસાફ. આ પરિવારો કોરાહીઓનાં પિતૃઓ છે.

Psalm 50:1
યહોવા, દેવોના દેવ બોલ્યા છે, તે સમગ્ર માનવ જાતને પૂર્વથી પશ્ચિમ સુધી બોલાવે છે.

Psalm 49:1
હે સર્વ પ્રજાજનો, તમે આ સાંભળો; હે વિશ્વવાસી લોકો તમે સાંભળો.

Psalm 48:1
યહોવા મહાન છે, આપણ દેવના નગરમાં અને તેમનાં પવિત્ર પર્વતો પર તેમની ધણી સ્તુતિ થાય છે.

Psalm 47:1
આવો તમે, હે સર્વ લોકો, તાળી પાડો, આનંદથી મોટા અવાજે દેવના સ્તુતિગાન કરો.

Psalm 46:1
દેવ આપણો આશ્રય તથા આપણું સાર્મથ્ય છે; આપણે અનુભવ કર્યો છે કે, સંકટ સમયનાં તેઓ સાથી, ત્વરિત મદદ કરનાર હાજરાહજૂર છે.

Psalm 45:1
મારૂં હૃદય સુંદર શબ્દોથી ભરાઇ ગયું છે. મેં રાજા માટે કવિતા રચી છે તે. હું બોલ છું. મારી જીભ શ્રેષ્ઠ લેખકની જેમ ઘણા શબ્દોથી ભરાઇ ગઇ છે.

Psalm 44:1
હે દેવ, તમે પુરાતન કાળમાં, પિતૃઓના સમયે, જે મહાન કૃત્યો કર્યા હતા, તેના વિષે તેઓએ અમને કહ્યું; તે અમે અમારા કાનોએ સાંભળ્યું છે.

Psalm 42:1
હરણ જેમ પાણીના ઝરણાં માટે તલપે છે, તેમ હે યહોવા, હું તમારા માટે તલપું છું.

1 Chronicles 6:22
કહાથના વંશજો: પેઢીના ક્રમ પ્રમાણે; એનો પુત્ર આમ્મીનાદાબ, એનો પુત્ર કોરાહ, એનો પુત્ર આસ્સીર,

Deuteronomy 24:16
“પુત્રોનાં પાપને કારણે તેમના પિતાઓને મૃત્યુદંડની શિક્ષા થશે નહિ, અને પિતાઓનાં પાપને કારણે પુત્રોને મૃત્યુદંડની શિક્ષા થશે નહિ. પોતપોતાના પાપને કારણે પ્રત્યેકને મૃત્યુદંડની શિક્ષા થશે.

Numbers 16:33
તેઓ પોતાના સર્વસ્વ સાથે જીવતા મૃત્યુલોકમાં પહોંચી ગયા; ધરતી પાછી સંધાઈ ગઈ. આમાં તેઓનો સર્વનાશ થઈ ગયો, તેઓ સમુદાયમાંથી જતાં રહ્યાં.

Numbers 16:5
પછી તેણે કોરાહને અને તેના બધા સાથીમિત્રોને કહ્યું, “આવતી કાલે સવારે યહોવા જાહેર કરશે કે, કોણ યહોવાના છે, અને કોણ ખરેખર પવિત્ર છે, યહોવા એ વ્યક્તિને પસંદ કરી અને તેને પોતાની નજીક બોલાવશે.