Psalm 119:100
વૃદ્ધોના કરતાં હું વિશેષ જાણું છું ; કારણકે મેં તમારા નિયમો પાળ્યાં છે.
Psalm 119:100 in Other Translations
King James Version (KJV)
I understand more than the ancients, because I keep thy precepts.
American Standard Version (ASV)
I understand more than the aged, Because I have kept thy precepts.
Bible in Basic English (BBE)
I have more wisdom than the old, because I have kept your orders.
Darby English Bible (DBY)
I understand more than the aged, because I have observed thy precepts.
World English Bible (WEB)
I understand more than the aged, Because I have kept your precepts.
Young's Literal Translation (YLT)
Above elders I understand more, For Thy precepts I have kept.
| I understand | מִזְּקֵנִ֥ים | mizzĕqēnîm | mee-zeh-kay-NEEM |
| ancients, the than more | אֶתְבּוֹנָ֑ן | ʾetbônān | et-boh-NAHN |
| because | כִּ֖י | kî | kee |
| I keep | פִקּוּדֶ֣יךָ | piqqûdêkā | fee-koo-DAY-ha |
| thy precepts. | נָצָֽרְתִּי׃ | nāṣārĕttî | na-TSA-reh-tee |
Cross Reference
Job 12:12
અમે કહીયે છીએ, ‘વૃદ્ધ પુરૂષોમાં ડહાપણ હોય છે, અને પાકી વયમાં સમજણ હોય છે.’
James 3:13
તમારામાંથી કોઈ ખરેખર જ્ઞાની અને સમજુક માણસ છે? જો એમ હોય તો, તેણે ન્યાયી જીવન જીવીને તેનું સાચું જ્ઞાન બતાવવું જોઈએે. જ્ઞાની માણસ અભિમાન કરતો નથી.
Matthew 7:24
“જે કોઈ વ્યક્તિ મારા વચનોને સાંભળે છે અને તે પ્રમાણે આચરણ કરે છે તે ખડક પર મકાન બાંધનાર ડાહ્યા માણસ જેવો છે.
Jeremiah 8:8
તમે એવું શી રીતે કહી શકો કે, ‘અમે શાણા છીએ, અમારી પાસે યહોવાનુ નિયમશાસ્ત્ર છે’ શાસ્ત્રીઓએ જૂઠી કલમો દ્વારા નિયમશાસ્ત્રમાં જૂઠ દાખલ કર્યું છે!
Psalm 111:10
દેવ માટે માન અને ડરથી ડહાપણ શરૂ થાય છે. જે લોકો તેના આદેશોનું પાલન કરે છે તેઓ ડાહ્યા છે. તેના માટે સદાય સ્તુતિના ગાન ગવાતા રહેશે.
Job 32:7
મને લાગ્યું, ‘મોટેરાઓએ બોલવું જોઇએ, વયોવૃદ્ધોએ એમનું જ્ઞાન શીખવવું જોઇએ.’
Job 32:4
તેઓ બોલતા હતાં ત્યારે અલીહૂ બોલ્યા વિના બેસી રહ્યો હતો, કારણકે તેઓ એનાથી ઉંમરમાં મોટા હતા;
Job 28:28
તેણે માણસને કહ્યું, “યહોવાનો ડર અને તેમનો આદરભાવ કરવો એ જ અનુભૂત જ્ઞાન છે. દુષ્ટતાથી દૂર રહેવું તે જ સમજશકિત છે.”
Job 15:9
અમારી પાસે ન હોય એવું ક્યું જ્ઞાન તારી પાસે છે? અમારાં કરતાં તારામાં કઇ વિશેષ સમજદારી છે?
1 Kings 12:6
ત્યારબાદ રાજા રહાબઆમે પોતાના પિતા સુલેમાંન જીવતા હતા ત્યારે જે વડીલો તેના સલાહકારો હતા તેઓની સલાહ લીધી. તેણે પૂછયું, “તમે મને આ લોકોને શો જવાબ આપવો તેની સલાહ આપો. “