Psalm 35:12 in Gujarati

Gujarati Gujarati Bible Psalm Psalm 35 Psalm 35:12

Psalm 35:12
તેઓ ઉપકારને બદલે અપકાર કરે છે, તેઓ મારા આત્માને રડાવે છે અને દુ:ખી કરે છે.

Psalm 35:11Psalm 35Psalm 35:13

Psalm 35:12 in Other Translations

King James Version (KJV)
They rewarded me evil for good to the spoiling of my soul.

American Standard Version (ASV)
They reward me evil for good, `To' the bereaving of my soul.

Bible in Basic English (BBE)
They gave me back evil for good, troubling my soul.

Darby English Bible (DBY)
They reward me evil for good, [to] the bereavement of my soul.

Webster's Bible (WBT)
They rewarded me evil for good to the spoiling of my soul.

World English Bible (WEB)
They reward me evil for good, To the bereaving of my soul.

Young's Literal Translation (YLT)
They pay me evil for good, bereaving my soul,

They
rewarded
יְשַׁלְּמ֣וּנִיyĕšallĕmûnîyeh-sha-leh-MOO-nee
me
evil
רָ֭עָהrāʿâRA-ah
for
תַּ֥חַתtaḥatTA-haht
good
טוֹבָ֗הṭôbâtoh-VA
spoiling
the
to
שְׁכ֣וֹלšĕkôlsheh-HOLE
of
my
soul.
לְנַפְשִֽׁי׃lĕnapšîleh-nahf-SHEE

Cross Reference

John 10:32
પરંતુ ઈસુએ તેઓને કહ્યું, “મેં પિતા તરફથી ઘણાં સારા કામો કર્યા છે. તમે તે બધા કામો જોયા છે. તે સારા કામોમાંના કયા કામને કારણે તમે મને મારી નાખો છો?”

Jeremiah 18:20
ભલાઇનો બદલો બૂરાઇથી કરાય તેમ છતાં, એ લોકો મારે માટે ખાડો ખોદી રહ્યા છે. તારો રોષ તેમના પરથી ઊતરે એટલા માટે તારી સમક્ષ ઊભા રહીને મેં એમની વકીલાત કરી હતી તે યાદ કર.

Psalm 38:20
ભલાઇ ને બદલે દુષ્ટતા પાછી વાળે છે, અન્યાયથી તેઓ મારો તિરસ્કાર કરે છે, કારણ, હું જે સારું છે તેને અનુસરું છું.

Luke 23:21
પણ તેઓએ વારંવાર બૂમો પાડી, “તેને મારી નાખો!” “વધસ્તંભ પર મારી નાખો!”

Proverbs 17:13
જે કોઇ ભલાઇનો બદલો ભૂંડાઇથી વાળે છે, તેના ઘરમાંથી ભૂંડાઇ દૂર થશે નહિ.

Psalm 109:3
તેઓએ મને તિરસ્કૃત શબ્દોથી ઘેરી લીધો છે; તેમને વિના કારણ મારી સાથે લડાઇ કરવી છે.

1 Samuel 22:13
શાઉલે તેને પૂછયું, “તેં અને યશાઇના પુત્રે માંરી વિરુદ્ધ કાવતરું શા માંટે કર્યુ? તેં તેને ખાવાનું આપ્યું, તરવાર આપી અને તેના માંટે યહોવાને પ્રાર્થના પણ કરી. હવે તે સંતાઇ ગયો છે મને માંરી નાખવાની રાહમાં.”

1 Samuel 20:31
જયાં સુધી યશાઇનો પુત્ર આ ધરતી ઉપર જીવે છે ત્યાં સુધી ન કે તું કે તારું રાજય સ્થાપિત થશે. તેથી કોઇને મોકલ તો તેને માંરી પાસે લાવવા, કેમ કે તેને મરવાનું છે જ.”

1 Samuel 19:15
પણ શાઉલે એ લોકોને દાઉદને નજરો નજર જોવા પાછા મોકલ્યા અને કહ્યું, “તેને પથારી સહિત અહીં ઉપૅંડી લાવો એટલે હું તેને માંરી નાખું.”

1 Samuel 19:4
બીજે દિવસે સવારે યોનાથાને શાઉલ આગળ દાઉદની પ્રશંસા કરતાં કહ્યું, “મુરબ્બી, તમાંરે તમાંરા જમાંઈ અને સેવક દાઉદને અન્યાય ન કરવો જોઈએ. તેણે તમાંરું કંઈ બગાડયું નથી, તેણે જે કંઈ કર્યુ છે તેનાથી તો તમને લાભ જ થયો છે.